ગુજરાત
-
ભાવનગર માં ઝૂંપડ પટ્ટી માં.વસવાટ કરતા લોકોની વ્હારે આવી કોંગ્રેસ ટીમ
એડિટર :- અશ્વિન જી.ગોહેલ ભાવનગર ભાવનગર ઝૂંપડ પટ્ટી ની વ્હારે પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ તથા વડાળ ના ધારાસભ્ય જીજ્ઞેશ…
Read More » -
અમરેલીમાં દર રવિવારે યોજાશે સાઈકલ રેલી – વધુમાં વધુ નાગરિકો અને ખેલાડીઓને જોડાવા અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીનો અનુરોધ
“Sunday On cycle Campaign” – “Green India Fit India” અમરેલીમાં દર રવિવારે યોજાશે સાઈકલ રેલી – વધુમાં વધુ નાગરિકો અને…
Read More » -
નગર શિક્ષક સંઘ મહુવા દ્વારા બાળકો નાં સર્વાંગી વિકાસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪ નુ આયોજન કરવામાં આવેલ
મહુવા નગર શિક્ષક સંઘ નાં પ્રમુખ શ્રી નિલેશભાઈ એમ સોલંકી દ્વારા મહુવા માં ૨૦ વર્ષ બાદ મહુવા નગર પ્રાથમિક શાળા…
Read More » -
ભાવિ વિકાસ માટે નાગરિકોના પ્રતિભાવો અને વિવિધ પગલાઓ હાથ ધરી વિકસિત અમરેલી ૨૦૪૭ નો સંકલ્પ સાકાર કરવાનો હેતુ
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલ અને જિલ્લા…
Read More » -
ચોરી થયેલ મોટર સાયકલ કિ.રૂ.૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ…
Read More » -
સમસ્ત કોઠારીયા કુટુંબનું 27 મુ વાર્ષિક સંમેલન અને તેજસ્વી વિદ્યાર્થીઓ નું ઈનામ વિતરણ સુરેન્દ્રનગર ખાતે યોજાયું
તારીખ 08/12/2024 ને રવીવાર ના રોજ ભાદર કઠિયા મુસ્લિમ ઘાંચી સમાજ ના સમસ્ત કોઠારીયા કુટુંબ નું 27 મુ સ્નેહમિલન સંમેલન…
Read More » -
ચોરીના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર,…
Read More » -
ગુજરાત પત્રકાર એક્તા પરિષદનું પ્રતિનિધિ મંડળ રાજ્યના મુખ્ય મંત્રી ને મળી બાર પ્રશ્નો ની રજૂઆત કરી..
ગુજરાત પત્રકાર એક્તા પરિષદનું પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ને મળી પત્રકારો ના પડતર બાર જેટલા…
Read More » -
ભાવનગરમાં હોટલ/ગેસ્ટ હાઉસ,બેંકીંગ સંસ્થાઓ સહિતના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા રાખવા અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું પ્રસિધ્ધ
રાજ્યમાં ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ તથા તાજેતરમાં વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની,…
Read More » -
એ.એસ.આઇ ની બઢતી મળતા પરીવાર સહિત મિત્ર વર્તુળો દ્વારા શુભેચ્છા પાઠવી
સુરેન્દ્રનગર પોલિસ અધિક્ષક શ્રી પંડ્યા સાહેબ ના કમાન્ડો તરીકે ફરજ બજાવતા નટુભાઈ કે પરમાર ને આજ રોજ Asi ની બઢતી…
Read More »