સુરેન્દ્રનગર
-
અમરેલી શહેરમાં રોડ રસ્તાને લય તંત્ર ઉપર ઉઠયા અનેક સવાલ
અમરેલી નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર રિપેરિંગ માટે કામગીરી ચાલુ છે પરંતુ તાજેતરમાં રીપેર થયેલા રસ્તાઓ ફરીથી ખરાબ હાલત થવાને…
Read More » -
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય
યોગ એ ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ માનવજાતને આપેલી અનમોલ ભેટ છે જયારે સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ એટલે…
Read More » -
ભાવનગર જિલ્લાના આઇકોનિક સ્થળ હાથબ બીચ ખાતે “YOG” યોગની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર
ભાવનગર જિલ્લાના આઇકોનિક સ્થળ હાથબ બીચ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી માં વિધાર્થીઓ દ્વારા યોગની પ્રતિકૃતિ બનાવી આકર્ષણ નું કેન્દ્ર…
Read More » -
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને બ્રહ્માકુમારી ના સંયુક્ત ઉપક્રમે યોગ મેડીટેશન અંગે કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને પ્રજાપ્રતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સુરેન્દ્રનગરના સહયોગથી મહાનગરપાલિકાના કમ્પાઉન્ડ ખાતે યોગ અંગે મેડીટેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં…
Read More » -
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરેન્દ્રનગરમાં રૂ.૬૯૬.૨૫ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા રૂ. ૬૬૪ કરોડનાં વિકાસકામો તથા અન્ય વિભાગોના મળીને કુલ રૂ.…
Read More » -
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે હવાઈ હુમલા સમયે લેવાની થતી તકેદારી અંગે મોકડ્રીલ યોજાઈ
સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે અચાનક હવાઈ હુમલો થયો હતો. સાઇરન વગાડીને હવાઈ હુમલો થવા અંગે જાહેર જનતા તેમજ આસપાસના…
Read More » -
રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્ય
રાજ્યના તમામ જિલ્લા કલેકટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીના…
Read More » -
સમસ્ત કોઠારીયા કુટુંબનું 27 મુ વાર્ષિક સંમેલન અને તેજસ્વી વિદ્યાર્થીઓ નું ઈનામ વિતરણ સુરેન્દ્રનગર ખાતે યોજાયું
તારીખ 08/12/2024 ને રવીવાર ના રોજ ભાદર કઠિયા મુસ્લિમ ઘાંચી સમાજ ના સમસ્ત કોઠારીયા કુટુંબ નું 27 મુ સ્નેહમિલન સંમેલન…
Read More » -
ભાવનગરમાં હોટલ/ગેસ્ટ હાઉસ,બેંકીંગ સંસ્થાઓ સહિતના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા રાખવા અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું પ્રસિધ્ધ
રાજ્યમાં ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ તથા તાજેતરમાં વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની,…
Read More »