ભાવનગર
-
અમરેલી શહેરમાં રોડ રસ્તાને લય તંત્ર ઉપર ઉઠયા અનેક સવાલ
અમરેલી નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર રિપેરિંગ માટે કામગીરી ચાલુ છે પરંતુ તાજેતરમાં રીપેર થયેલા રસ્તાઓ ફરીથી ખરાબ હાલત થવાને…
Read More » -
દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિન પ્રસંગે દિવ્યસેતુ પરિસંવાદ – સેમીનારનું આયોજન
ગુજરાત રાજ્ય ના મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીના અઘ્યક્ષસ્થાને તા.૬ જૂલાઇ,૨૦૨૫ને રવિવારના રોજ બપોરે ૩:૦૦કલાકે ભાવનગરના…
Read More » -
એડવોકેટ એન્ડ નોટરી રૂસ્તમભાઈ પીલુડીયા ની માનવતા અને પ્રમાણિકતા મહેકી ઊઠી
સુરેન્દ્રનગર ના યુવા એડવોકેટ એન્ડ નોટરી રૂસ્તમભાઈ પીલુડીયા એક પાકીટ મળી આવેલ જ્યારે આજે સાંજના સુરેન્દ્રનગર સીટી મામલતદાર કચેરી પાસે…
Read More » -
ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભાવનગર પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર…
Read More » -
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલો સાથે કિં.રૂ.૨,૩૭,૬૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભાવનગર પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે દ્વારા ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં…
Read More » -
ચોરી થયેલ રીક્ષા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભાવનગર પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબ દ્વારા ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને…
Read More » -
ગારિયાધાર ના તબીબે કોઈ કારણોસર ગળાફાસો ખાય જીવન ટૂંકાવ્યું
ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેર માં આવેલ એક ગેસ્ટ હાઉસમાં એક ત્રીસ વર્ષીય ડોક્ટરે ગળે ફાંસો ખાઇ ને આપઘાત કર્યો હતો…
Read More » -
કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરીષ્ઠ નાગરીકો માટેના એસેસમેન્ટ કેમ્પનો…
Read More » -
ભાવનગર જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષકશ્રી જે. કે. બાંભણીયાનો વિદાયમાન સમારોહ યોજાયો
ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક અધિક્ષક શ્રી જે. કે. બાંભણીયા વયનિવૃત્ત થતાં તેમને વિદાય આપવા નાયબ માહિતી…
Read More » -
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય
યોગ એ ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ માનવજાતને આપેલી અનમોલ ભેટ છે જયારે સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ એટલે…
Read More »